Placeholder canvas

ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોનાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ગોંડલના મહારાજા જ્યોતિન્દ્રસિંહ જાડેજા અને મહારાણી કુમોઢબા જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને તેમના હજુર પેલેસનાં નિવાસસ્થાને જ હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. આરોગ્ય તંત્ર દ્વારા પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..


https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો