Placeholder canvas

વાંકાનેર: અમરનાથ સોસાયટીમાં 26 વર્ષીય યુવાન થયા કોરોના સંક્રમિત

વાંકાનેર: 27 નેશનલ હાઈવે ની બાજુમાં આવેલ અમરનાથ સોસાયટીમાં આજે ૨૬ વર્ષીય યુવાન કોરોના સંક્રમિત થયા છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના અમરનાથ સોસાયટી માં એક ૨૬ વર્ષીય યુવાનનો આજે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવ ના કુલ કેસ 41 થયા છે.

આ સમાચારને શેર કરો