કોરોના વેકસીનનો એક ડોઝ લેનાર માટે અચાનક મૃત્યુની સંભાવના વધુ: ICMR

► દેશમાં હૃદયરોગથી અચાનક મૃત્યુમાં નવો અભ્યાસ જાહેર► જો કે આ પ્રકારે મૃત્યુમાં વેકસીન પુરી રીતે જવાબદાર નથી; વ્યક્તિની લાઈફ

Read more

આજે 18 નવેમ્બર, એટલે ‘નેચરોપથી ડે’

નેચરોપેથી એ પ્રાચીન ભારતની ચિકિત્સા પદ્ધતિ છે. જે જીવનના શારીરિક, માનસિક, નૈતિક, આધ્યાત્મિક અને સર્જનાત્મક સિદ્ધાંતો પર આધારિત છે. તેમાં મુખ્યત્વે શરીરની રોગપ્રતિકારક

Read more

આજે 7 નવેમ્બર, “રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ”

‘કેન્સર’ એટલે ‘કેન્સલ’ નહીં કેન્સર નિવારણ અને વહેલી તકે તપાસ અંગે જાગૃતિ લાવવા ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાષ્ટ્રીય કેન્સર

Read more

વાંકાનેર:શનિવારે દોશી આંખની હોસ્પિટલમાં ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પ

વાંકાનેર: આગામી શનિવારે વાંકાનેરની એન.આર.દોશી આંખની હોસ્પિટલમાં ત્રાસી આંખની તકલીફ માટે વિનામૂલ્યે નિદાન, સારવાર તથા ઓપરેશન કેમ્પનું આયોજન કરેલ છે

Read more

મેસરીયા પીએચસીના વિનયગઢ અને વિઠલગઢ ગામે ‘એડોલેશન હેલ્થ ડે’નું આયોજન થયું.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરિયા ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સતાપર ના વિનયગઢ અને વિઠલગઢ ગામે ભારત સરકાર ના ચાલતા RKSK(રાષ્ટ્રીય

Read more

આજે 29 સપ્ટેમ્બર, “વર્લ્ડ હાર્ટ ડે”

 શુદ્ધ આહાર બરાબર સ્વસ્થ હ્રદય દર વર્ષે 29 સપ્ટેમ્બરે “વર્લ્ડ હાર્ટ ડે” ઉજવવામાં આવે છે. હૃદયનાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોને જાગરૂત કરવા માટે દર વર્ષે

Read more

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની પ્રથમ સરકારી કેથલેબનો પ્રારંભ

રાજકોટની સિવિલ હોસ્પીટલમાં ગુજરાતની સૌપ્રથમ કેથલેબનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રીનાં હસ્તે લોકાર્પણ થયા બાદ આજથી આ કેથલેબની કામગીરી શરૂ કરવામાં

Read more

ડૉ.જયવીરસિંહ ઝાલાની “રાજવીર હોસ્પિટલ”નું સ્થળ બદલેલ છે.

વાંકાનેર: ડૉ. જયવીરસિંહ ઝાલાની રાજવીર હોસ્પિટલનું સ્થળ બદલેલ છે. તેમની દરેક લાગતા વળગતાએ નોંધ લેવી… વાંકાનેરના જાણીતા ડૉ. જયવીરસિંહ ઝાલાની

Read more

રાજકોટ: એઈમ્સનાં પ્રમુખ પદેથી ડૉ. વલ્લભ કથિરિયાનું રાજીનામું

ગુજરાતની પ્રથમ એઈમ્સનાં પ્રમુખ તરીકે રાજકોટનાં પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉ. વલ્લભ કથિરિયાની નિમણૂક કરવામાં આવી હતી. જોકે,

Read more