Placeholder canvas

વાંકાનેર: પૈસા આપવા છતા ઓક્ષિજન નહોતો મળતો પણ હવે ફોન કરવાથી ઓક્સિજન મળશે.

વાહ વાંકાનેર વાહ…

વર્તમાન ચાલી રહેલી કોરોના મહામારીમાં લગભગ બધી જગ્યાએ હોસ્પિટલો ટૂંકી અને બેડ ઓછા પડી રહ્યા છે ત્યારે કિરોનાના સંક્રમિત વ્યક્તિ ને જો હોસ્પિટલાઈઝ થવું જરૂરી હોય તો તેમને કયા લઈને જવા? એ એક મોટી ચિંતા છે સાથોસાથ ઓક્સિજન અને રેમડેસિવિર ઇજેક્શનની વ્યવસ્થા કઈ રીતે કરવી તે ભારે મૂંઝવતો પ્રશ્ન સામે આવી રહ્યો છે ત્યારે…

વાંકાનેર વાસીઓ માટે એ ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. વાંકાનેર હેલ્પીંગ એન્ડ કેરિંગ ગ્રુપ દ્વારા વાંકાનેરમાં કોઈ પણ જરૂરિયાત મંત્ર દર્દીને ઓક્સિજન વિનામૂલ્યે પૂરો પાડવા આ ગ્રુપ આગળ આવ્યું છે.

વાંકાનેર નું હેલપિંગ એન્ડ કેરિંગ ગ્રુપ કોઈપણ ધર્મ, જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર જે લોકોને ઓક્સિજનની જરૂર હોય તે લોકો નીચેના કોઇપણ સંપર્ક નંબર ઉપર 24 કલાકમાં ગમે ત્યારે ફોન કરીને ઓક્સિજન વિનામૂલ્યે મેળવી શકશે…

હેલપિંગ એન્ડ કેરિંગ ગ્રુપ-વાંંકાનેર

1, અમિત શાહ – 87806 31635

2, ચિંતનભાઈ શેઠ – 96389 00013

3, ડિમ્પલભાઈ દોશી – 98240 99636

4, પ્રજ્ઞેશભાઈ રાયમગીયા – 82009 80434

ચાલો સાથે મળીને સૌ કોરોનાને ભગાવીએ…

વાંકાનેર અને ફરીથી ખુશીઓથી સજાવીએ…

આ સમાચારને શેર કરો