Placeholder canvas

‘આશિકે રસુલ ગ્રૂપ’ ચંદ્રપૂર દ્રારા હઝરત મોહંમદ પયગમબર સાહેબના જન્મદિવસની અનોખી ઉજવણી

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના આશીકે રસુલ ગ્રુપ દ્વારા પેયગંબર સાહેબ મોહમ્મદ રસુલલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મદિવસ એટલે કે ઇદે મિલાદુન્નબીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે

હઝરત મોહંમદ પેયગંબર સાહેબ મોહમ્મદ રસુલલ્લાહ (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ)ના જન્મ દીવસે કેક કાપી ઉજવણી કરેલ અનેં હોસ્પિટલમા દર્દીઑને ફુડ પૅકેટ વીતરણ કરેલ તેમજ વૃધ્ધા આશ્રમ ખાતે બપોરનુ ભોજન અર્પણ કરેલ.

આ આશિકે રસુલ ગૃપ દ્રારા આ અનોખી ઉજવણી ઍ વાંકાનેરમા એકતાનુ પ્રતિક સમાન છે. આ ચંદ્રપુરનુું આશીકેે રસુલ ગ્રુપ સુલતાન દેકાવળીયા, બસીર બાદી, સીરાકમુદીન શેરસીયા (એડવોકેટ), ઈસમાઇલ પીંડાર, અસરફ શેરસીયા (અસૂ), રહીમ દેકાવાળીયા ચલાવી રહ્યા છે અને ઈદે મિલાદુન્નબી કે અન્ય તહેવારોમાં આવા અનોખા કાર્યક્રમ કરીને તહેવારની ઉજવણીની સાથે સેવાકીય પ્રવૃત્તિિ કરી રહ્યા છે.

કપ્તાનની મોબાઇલ એપ ડાઉનલોડ કરવા નીચેની બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલી લિંક ને ક્લિક કરો

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લીંક ક્લીક કરો….

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

આ સમાચારને શેર કરો