Placeholder canvas

મોરબી: માળીયાના નવલખી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું

રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવતા માળીયાના નવલખી બંદર સહિત વિવિધ બંદરો પર ૩ નંબરના સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

મોરબી જીલ્લાના એકમાત્ર માળિયાના નવલખી બંદરે વરસાદની આગાહીને ધ્યાને લઈને ૩ નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે તંત્ર દ્વારા તકેદારી ના પગલાંની ત્યારીઓ પણ કરી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો