Placeholder canvas

મોરબી જિલ્લામાં આજે 29 કોરોના કેસ નોંધાયા, 23 દર્દી થયા ડિસ્ચાર્જ

આજે મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 3 અને હળવદ તાલુકામાં 4 અને ટંકારા તાલુકામાં 1 કોરોના કેસ નોંધાયા છે.

આજે 11 સપ્ટેમ્બર, શુક્રવારે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબના કોરોનાના કેસની વિગતો જાહેર કરવામાં આવી છે. આજે આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1444 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી કુલ 29 લોકોના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે.

આજના કોરોના પોઝિટિવ કેસ

મોરબી સીટી : 16
મોરબી ગ્રામ્ય : 05
વાંકાનેર સીટી : 02
વાંકાનેર ગ્રામ્ય : 01
હળવદ સીટી : 01
હળવદ ગ્રામ્ય : 03
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 01
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 29

આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીની વિગત

મોરબી તાલુકામાં : 18
વાંકાનેર તાલુકામાં : 02
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 01
માળીયા તાલુકામાં : 02
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 23

કુલ એક્ટિવ કેસ : 256
કુલ ડિસ્ચાર્જ કેસ : 941
કુલ મૃત્યુઆંક : 16 (કોરોનાના કારણે) 45 (અન્ય બીમારીના કારણે)
કુલ નોંધાયેલા પોઝિટિવ કેસ : 1258
અત્યાર સુધીના કુલ ટેસ્ટની સંખ્યા : 39074

આ સમાચારને શેર કરો