Placeholder canvas

વાંકાનેર: આજે વિવેકાનંદ અને અમરનાથ સોસાયટીમાં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

વાંકાનેર: આજે સાંજના વાંકાનેર શહેરમાં વિવેકાનંદ સોસાયટી અને અમરનાથ સોસાયટી માં એક-એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

વાંકાનેર તાલુકા આરોગ્ય વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ વાંકાનેર શહેરમાંથી વિવેકાનંદ સોસાયટીમાં 65 વર્ષીય વૃદ્ધ અને અમરનાથ સોસાયટીમાં 80 વર્ષીય વૃદ્ધનું સેમ્પલ જામનગર લેબમાં મોકલવામાં આવ્યું હતું જેમાણો આજે રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.

આ સાથે વાંકાનેરમાં કુલ કોરોના કેસની સંખ્યા 35 થઈ ગઈ છે અને મૃત્યુ આંક 6 થયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો