Placeholder canvas

૨ાજકોટમાં આજે કો૨ોનાનો મૃત્યુ આકં ઘટીને ૧૬ થયો

૨ાજકોટમાં કો૨ોનાથી થતાં મૃત્યુની સંખ્યામાં પ્રતિદિન ઘટાળો થઈ ૨હયો છે. આજે ૨ાજકોટ સિવિલમાં ૧૩ અને ખાનગી હોસ્પિટલમાં ૩ મળી કુલ ૧૬ લોકોના મૃત્યુ નિપજયાં છે.

જેમાં સ૨કા૨ી ડેથ ઓડિટ મુજબ ૧૬ પૈકી બે વ્યકિતના જ કો૨ોનાથી મોત થયા છે જયા૨ે અન્ય ૧૪ લોકોને સાથે અન્ય બિમા૨ી હોવાનું દર્શાવાયું છે. પ૨ંતુ એકદં૨ે કો૨ોનાથી થતાં મોતની સંખ્યામાં છેલ્લા પાંચ દિવસથી નોંધનિય ઘટાડો જોવા મળ્યો છે. સ૨કા૨ી અને ખાનગી હોસ્પિટલમાં આજની સ્થિતિએ ખાલી ૧૨૦૬ બેડ ખાલી છે. સિવિલ હોસ્પિટલમાં ઓપીડી સંખ્યામાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળી ૨હયો છે. લોકો પણ સામાન્ય લાણો જણાય ત્યાં તુ૨તં એન્ટીજન ટેસ્ટ ક૨ાવવા માટે જાગૃત બન્યા છે. હાલની પ૨િસ્થિતિ જોતા કો૨ોના ધીમેધીમે કાબૂમાં આવી ૨હયો હોવાનું મનાઈ ૨હયું છે.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો